नई दिल्ली। गुजरात के मोरबी ब्रिज हादसे के बाद से पूरे देश में गम का माहौल है। राज्य में इस घटना को लेकर 2 नवंबर यानी आज राजकीय शोक घोषित किया गया और कई जगहों पर शोक सभा आयोजित की गई। आपको बता दें कि 30 नवंबर को हुए इस हादसे में 130 से ज्यादा लोगों की मौत हो गई थी, जबकि कई घायल और लापता हो गए थे। बीते दिन प्रधानमंत्री नरेंद्र मोदी मोरबी के हादसे वाली जगह पर भी पहुंचे थे और उसके बाद पीएम मोदी घटना में घायल पीड़ितों और उनके परिजनों से मुलाकात भी की थी और उन्हें हरसंभव मदद देने का भरोसा दिया। इसके अलावा उन्होंने मोरबी हादसे को लेकर हाईलेवल मीटिंग भी की थी।
वहीं गुजरात के मोरबी हादसे को लेकर आज राज्य के अलग-अलग शहरों में शोक सभा का आयोजन किया गया। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल भी इस हादसे के पीड़ितों के लिए अहमदाबाद में श्रद्धांजलि कार्यक्रम में शामिल हुए। CMO गुजरात ने इसकी जानकारी दी।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે અમદાવાદ ખાતે આયોજિત શાંતિ પ્રાર્થનામાં જોડાઈને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.#Gujarat_with_Morbi pic.twitter.com/bTQmL3IfOD
— CMO Gujarat (@CMOGuj) November 2, 2022
भावनगर में श्रद्धांजलि कार्यक्रम आयोजित
गुजरात सरकार में मंत्री जीतू वघानी भी भावनगर में मोरबी हादसे के मारे गए लोगों के आयोजित श्रद्धांजलि कार्यक्रम में पहुंचे। उन्होंने ट्वीट कर लिखा, ”मोरबी त्रासदी में मारे गए दिवंगत आत्माओं की शांति के लिए भावनगर – प्रार्थना सभा में प्रार्थना कर दिवंगत आत्माओं को ईश्वर के चरणों में शांति मिले; उन्होंने उनके परिवार को इस आपदा को सहन करने की शक्ति देने और घायल नागरिकों के शीघ्र स्वस्थ होने की प्रार्थना की।”
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ અર્થે ભાવનગર – પ્રાર્થના સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરી પરમાત્માના ચરણોમાં દિવંગતોની આત્માને શાંતિ મળે; તેમના પરિજનોને આ વિપદા સહન કરવાની શક્તિ આપે તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી.#Gujarat_with_Morbi pic.twitter.com/1W9XkoG2oY
— Jitu Vaghani (@jitu_vaghani) November 2, 2022
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગત આત્માઓને શાંતિ-સદગતિ પ્રાપ્ત થાય તથા તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થનાસભા યોજી, શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.#Gujarat_with_Morbi@CMOGuj @sanghaviharsh @pkumarias pic.twitter.com/iPlfpSSn9z
— Collector Jamnagar (@CollectorJamngr) November 2, 2022
મામલતદાર કચેરી ધારી, અમરેલી, બાબરા, લાઠી, બગસરા કચેરી ખાતે મોરબીમાં થયેલ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલ સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું. #Gujarat_with_Morbi@CMOGuj @pkumarias pic.twitter.com/YvIABbD7bZ
— Collector & DM Amreli (@CollectorAmr) November 2, 2022
#અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા કચેરી ખાતે મોરબી હોનારતના દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા/શોક સભા યોજાઇ. બે મીનીટ મૌન ધારણ કરી મૃત્યુ પામનારાઓના આત્માની શાંતી માટે પ્રાર્થના કરાઇ#Gujarat_with_Morbi #Teamarvalli#collectorarvalli pic.twitter.com/IjJOifHRT3
— Info Aravalli GoG (@AravalliGog) November 2, 2022
બનાસકાંઠા જીલ્લા પોલીસે મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શાંતિ પ્રાર્થનામાં જોડાઈને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. #Gujarat_with_Morbi @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp pic.twitter.com/YW6mhLnIVk
— SP Banaskantha (@SP_Banaskantha) November 2, 2022
#Gujarat_with_Morbi. મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપેતે માટે ૧૮૧- કપરાડા BLOતાલીમ દરમિયાન તમામ BLO,RO શ્રી,AROશ્રીઓ કર્મચારીશ્રીઓ દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી.@pkumarias @collectorvalsad @DDO_VALSAD pic.twitter.com/c43SlBBPbC
— TDO KAPARADA (@tdokaprada) November 2, 2022
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તેમાટે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ પ્રાર્થના સભા અંગેનું આયોજન જિલ્લા પંચાયત કચેરી સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ.#gujarat_with_morbi @CMOGuj @pkumarias @vmittra @GujPRHDept pic.twitter.com/txuzXITOBR
— DDO Surendranagar (@DDOSURENDRANAGR) November 2, 2022
ॉ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે આજે સરકારશ્રી દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને આજ કલેકટર કચેરી ખાતે મોરબી દુર્ઘટનાના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ.#gujarat_with_morbi pic.twitter.com/U3wvvIX4xd
— Collector Junagadh (@collectorjunag) November 2, 2022
गुजरात के अहमदाबाद में व्यापारियों ने मोरबी पुल गिर जाने से जिन लोगों की मौत हुई उनके लिए एक दिन के शोक का आयोजन किया गया। इस दौरान दुकानदारों ने अपनी दुकाने खोली लेकिन सभी दुकानदार काली पट्टी गले में लगाए नजर आए।